શ્રી સિધ્ધાંબિકા દિશાવાળ સંઘ
યાત્રાળુઓને સુચન
માતાજી દર્શન સમયમાં ફેરફાર
સંવત 2082 ને ફાગણ સુદ-15 તા. 03-03-2026 ને મંગળવારના રોજ ચંદ્રગ્રહણ હોવાથી શ્રી સિધ્ધાંબિકા માતાજીના દર્શનનો સમય નીચે મુજબનો રહેશે.
સવારે 07:00 કલાક થી બપોરે 02:00 કલાક સુધી પછી બીજા દિવસે સવારે 07:00 કલાક થી રાબેતા મુજબ દર્શન થશે જેની દર્શનાર્થીઓએ નોંધ લેવી.
શ્રી સિધ્ધાંબિકા દિશાવાળ સંઘ
જૂનાડીસા